પ્રિઝમ દ્વારા ઉત્પન્ન થતો વિચલન કોણ કયા પરિબળો પર આધાર રાખે છે?

  • A
    આપાતકોણ
  • B
    પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક
  • C
    પ્રિઝમનો કોણ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

પ્રિઝમ માટે આપાતકોણ વિરુદ્ધ વિચલનકોણનો વક્ર દર્શાવેલ છે. વપરાયેલ પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?

પ્રકાશનું એક કિરણ $5/3$ વક્રીભવનાંક ધરાવતા $30^{\circ}-60^{\circ}-90^{\circ}$ પ્રિઝમની એક સપાટી પર લંબરૂપે આપાત થાય છે,જે $4/3$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ડૂબેલું છે,જે આકૃતિમાં દર્શાવેલ છે.

હવામાં રહેલા પ્રિઝમ અને પાણીમાં ડૂબાડેલા પ્રિઝમના લઘુત્તમ વિચલન કોણનો ગુણોત્તર કેટલો થાય? (આપેલ છે: $_a\mu_g = 3/2$ અને $_a\mu_w = 4/3$)

પ્રિઝમમાં વિચલન કોણ $\delta$ અને આપાતકોણ $i$ વચ્ચેના ફેરફારનું અપેક્ષિત આલેખન નીચેનામાંથી કયું છે?

કાચના પ્રિઝમનો મુખ્ય આડછેદ $AB = AC$ ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ $ABC$ છે. સપાટી $AC$ પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. પ્રકાશનું કિરણ સપાટી $AB$ પર લંબરૂપે આપાત થાય છે અને બે પરાવર્તન પછી,તે પાયા $BC$ માંથી પાયાને લંબરૂપે બહાર નીકળે છે. પ્રિઝમનો ખૂણો $BAC$ કેટલો હશે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo